AMADAVAD : ભર ઉનાળે ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી

અમદાવાદમાં ભર ઉનાળે ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં ત્રણ જ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ભૂવા પડવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. મણિનગરમાં એલજી હોસ્પિટલ અને દક્ષિણી ચોક સહિત આજે સવારે મેઘાણીનગરમાં એફએસએલ ચાર રસ્તા પાસે મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવા પાસેથી જો કોઈ વાહન પસાર થાય તો આખો રોડ બેસી જાય એવી સ્થિતિ … Read more

AMADAVAD : સમ્રાટ નમકીનના માલિકને  બી.નાનજી ગ્રુપના બિલ્ડરે ૫.૨૦ કરોડની છેતરપિંડી

સેટેલાઈટમાં ઓફિસ ધરાવતા બી.નાનજી ગ્રુપના બિલ્ડર સામે ક્રાઈમમાં ફરિયાદ નરોડા જીઆઈડીસી ખાતે ફેસ-૧માં આવેલી સમ્રાટ નમકીન કંપનીના મેનેજીંગ ડિરેક્ટર જયશંકર સુરેન્દ્રકુમાર વૈધ (ઉં,૬૨)એ સેટેલાઈટમાં ઓફિસ ધરાવતા બી.નાનજી ગ્રુપના બિલ્ડર સંદિપભાઈ ભીખુભાઈ પડસાલા વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ૨૦૧૦થી ૨૦૧૩ના સમયગાળા દરમિયાન ભીખુભાઈ પડસાલા અને તેમના પુત્ર સંદિપભાઈ પડસાલાએ ચેકથી રૂ.૫.૨૦ કરોડનું પેમેન્ટ ફરિયાદી પાસેથી … Read more

AMDABAD : ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન 2 મહત્ત્વના પેપર પુરા થઈ ચૂક્યા છે.

આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓનું અનુમાન, 12 સાયન્સમાં અંગ્રેજીનું પેપર હવે સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓનું અનુમાન છે. જે વિદ્યાર્થીઓ સાયન્સ સિવાયની વિધાશાખામાં જવા ઈચ્છે છે તેમના માટે આ વિષય મહત્ત્વનો છે, જેથી વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાન માટે પણ તૈયારી કરી છે. અગાઉના પેપર કરતા આજે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો … Read more

AMDAVAD : આવતી 31મી માર્ચે થી મોટેરા સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત

31 માર્ચથી, દસ દિવસ પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)- 2023ની ઓપનિંગ મેચ રમાશે. દોઢ મહિના સુધી દેશનાં વિવિધ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 48 મેચ રમાશે. ઓક્ટોબરથી નવેમ્બરના 46 દિવસ ચાલનારા ક્રિકેટના મહાકુંભમાં 10 ટીમ વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચમાં ટક્કર થશે, જેમાં ગુજરાતનાં બે સ્ટેડિયમને મેચ ફાળવાય એવી સંભવના છે. … Read more

BHAVNAGAR : જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ,રાજુ સોલંકીએ હાઇકોર્ટમાં અરજી

ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, મંત્રી અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણીની જીત સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. ચૂંટણીના એક દિવસ પહેલાં વહેંચાયેલી પત્રિકા સંદર્ભે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતુ વાઘાણીની જીતને પડકારી છે. જે સંદર્ભે હાઇકોર્ટે આજે જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ ઇસ્યુ કર્યા છે. ચૂંટણી પહેલાં વહેંચાયેલી પત્રિકાનો ઉલ્લેખ કરાયો … Read more

GUJARAT : રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ,

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે, બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. … Read more

AHMEDABAD : AMC ઓફિસ બહાર કાળા કપડાં પહેરી કોંગેસનો ચક્કાજામ,

અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બહાર વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ … Read more

GANDHINAGAR :હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીની ઊંઘ હરામ થઈ, ગુજરાતનો મહત્વનો પ્રોજેક્ટ પડતો મૂક્યો

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ રિપોર્ટને આવીને લગભગ ૨ મહિના થઈ ગયા છે. તેની અસર હજી પણ આ મોટા ગ્રૂપ પર દેખાઈ રહી છે. તેની અસર ઓછી કરવા માટે અને ઈન્વેસ્ટર્સનો ભરોસો જીતવા માટે અનેક મોટા ર્નિણયો લઈ રહ્યું છે. ત્યારે અદાણી ગ્રૂપે તેમનો વધુ એક મોટો પ્રોજેક્ટ … Read more

ગાંધીનગર : ભાટ નજીક સુરક્ષાની એડવાન્સ એસ્કોર્ટ ગાડીનો ત્રણ વાહનો સાથે સર્જાયો અકસ્માત

ગાંધીનગરનાં ભાટ ટોલ ટેક્સ નજીક ગઈકાલે સાંજના વીવીઆઈપી સુરક્ષા કાફલાની એડવાન્સ એસ્કોર્ટ ગાડીને પાછળથી થાર ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેનાં કારણે એસ્કોર્ટ ગાડી આગળ જતાં બાઇકને અથડાઈ હતી. એજ સમયે થાર ગાડીને પણ પાછળથી કિયા કારની ટક્કર વાગતાં ફરીવાર થાર ગાડી એસ્કોર્ટ ગાડીને અથડાઈ હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે થાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો … Read more

GUJRAT : છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલાઓ પર અત્યાચાર, છેડતી, દુષ્કર્મના કેસમાં વધારો

અમદાવાદ શહેર માં છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલા પર હિંસા અને અત્યાચારના કેસોમાં વધારો  વર્ષ 2021-22ની સરખામણીએ વર્ષ 2022-23માં સગારીઓને ભગાડી જવાના 63 બનાવનો વધુ નોંધાયા છે, જયારે સગીરાને ભગાડી જવા, મહિલાને ભગાડી જવાના, સગીરા પર દુષ્કર્મ, મહિલા પર દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના વર્ષ 2021-22માં 632 ઘટના ઘટી હતી, જેમાં 61 ઘટનાનો વધારો થતા વર્ષ … Read more