INDIA : શૈક્ષણિક કાર્યોની સાથે હવે પુસ્તકો પણ ઓનલાઈન કરવામાં આવી

કોડને સ્કેન કરી વિદ્યાર્થીઓ પુસ્તકના કોઈપણ ચેપ્ટરને ઓનલાઈન વાંચી શકે છે. પુસ્તકો પર છપાયેલા ક્યુઆર કોડને સ્કેન કરવા માટે “દીક્ષા” એપ્લિકેશનને મોબાઇલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.આ જ એપ દ્વારા ક્યુઆર કોડ ડાઉનલોડ કરી વાંચી શકાય છે. SCERTના શિક્ષાશાસ્ત્ર અને અભ્યાસક્રમ વિભાગના વડાએ જણાવ્યું કે શિક્ષકોને આ સત્રના પુસ્તકોમાં હાજર પાઠ કેવી રીતે શીખવવો … Read more

VISNAGAR : નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ ખેડૂત પુત્ર નીરવ ચૌધરીને નવું જીવન આપ્યું

કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનો બીજો અવતાર છે આ વાતને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ સાર્થક કરી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે ખેડૂત પૂત્રને નવું જીવન આપ્યું છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તાલાગઢ ગામનો ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતો ૧૭ વર્ષનો કિશોર નીરવ ચૌધરી જન્મથી … Read more

BHAVNAGAR : ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ વચ્ચે જીવના જોખમે લોકો રહેવા મજબૂર

શહેરના ગાયત્રીનગરમાં હાઉસીંગ બોર્ડના મકાનો જર્જરીત હાલતમાં શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા હાઉંસીંગ બોર્ડના મકાનો અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયા હોવાથી ગમે ત્યારે મકાનો ધરાશાયી થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભાવનગર શુક્રવાર તેમ છતાં હાઉસીંગ બોર્ડ દ્વારા જર્જરીત બિલ્ડીંગને પાડી નવા બનાવવા કે રિનોવેશન કરવાના બદલે કાર્યવાહી શરૂ હોવાની રટણ કરતી રેકર્ડ વગાડવામાં આવી રહી … Read more

DHANERA : પોકસો એક્ટ ગુનાના આરોપીને ધાનેરા પોલીસે દબોચી લીધો.

ધાનેરા પોલીસે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો ગુનાના આરોપી જીગર ઠાકોર ને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો ધાનેરા પોલીસે આરોપીને વિસનગર તાલુકા પોલીસ ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ ગુનાના કામે આરોપીઓ પકડવા આપેલી સૂચના અંતર્ગત એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ એ … Read more

PATAN : પાટણ તરફથી ઊંઝા તરફ જઈ રહેલા કાર ચાલકે બાઈકને હડફેટે લીધું

પાટણ-ઊંઝા હાઇવે ઉપર સવારના અરસામાં બાલીસણા નજીક પેટ્રોલ ભરાવીને બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. બાઈક સવાર યુવક ફૂટબોલની જેમ ઉછળીને રોડ પર ફંગોળાયો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. બાલીસણા ગામમાં રહેતા પટેલ બાબુભાઈ ગોવાભાઇ ગામનો યુવક હાઇવે ઉપર આવેલા … Read more

RAJKOT : ક્લાસ વન અધિકારી લાંચ લેતા પકડાયો

સી.બી.આઈ.ના હાથે પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવરીમલ બિશ્નોઇએ આજે સવારે ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. ગઈકાલે જ જવરીમલ બિસ્નોઇ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સુત્રોમાંથી મળતી … Read more

PAVAGADH : યાત્રાધામ પાવાગઢ આજે વહેલી સવારે સ્વર્ગમાં ફેરવાયું હોય એવા દૃશ્યો સર્જાયા.

વાદળછાયા ઠંડા આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના જયઘોષ; માઇભક્તોએ માતાજીના દર્શન કરી સ્વર્ગની અનુભૂતિ કરી ડુંગર ઉપર વાદળ ઉતરી આવતા આહલાદક વાતાવરણમાં ભારે ઠંડા પવનો સાથે યાત્રાળુઓએ માતાજીનો જયઘોષ કરી મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર પ્રાંગણ જાણે સ્વર્ગમાં આવેલું હોય એવી અનુભૂતિ દર્શનાર્થીઓએ કરી હતી. બદલાયેલા વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ક્યાંય … Read more

INDIA : કેન્દ્ર સરકારે પટના, અલ્હાબાદ, છત્તીસગઢમાં હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી

ભારતના રાષ્ટ્રપતિએ નીચેના ન્યાયાધીશોને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કર્યા નવા ચીફ જસ્ટિસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ પ્રિતિંકર દિવાકર, છત્તીસગઢ હાઈકોર્ટના જસ્ટિસ રમેશ સિંહા અને પટના હાઈકોર્ટના જસ્ટિસ કે વિનોદ ચંદ્રનનો સમાવેશ થાય છે. ગયા મહિને સુપ્રીમકોર્ટની કોલેજિયમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી માટે ઘણા જજોના નામની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે શુક્રવારે પટના, અલ્હાબાદ, છત્તીસગઢમાં … Read more

DHANERA : તાલુકાના અનાપુરગઢ ગામે પુરવઠા વિભાગ દ્વારા બે બોર બનાવ્યા છતાં પાણીની હાલાકી

ધાનેરા તાલુકો છેલ્લા 15 વર્ષથી સિંચાઈના પાણીની માંગ કરી રહ્યો છે, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી દરેક ચૂંટણીમાં નેતાઓ મુખ્ય મુદ્દો ધાનેરા મત વિસ્તારને પાણી આપવાના મુદ્દા સાથે નેતાઓ ચૂંટણી પણ જીતી જતા હોય છે પરંતુ ધાનેરા તાલુકાની હાલત અને પાણીની શરૂઆતમાં કોઈ ફરક પડતો નથી. ધાનેરા તાલુકાના ખેડૂતો હવે માત્ર ચોમાસા પૂરતા … Read more

DHANERA : ધાનેરાની આંગણવાડી કચેરીએ તપાસનો ધમધમાટ શરૂ

૨૪મી માર્ચે ધાનેરાની આંગણવાડી કચેરીમાં ગેરરિતી બાબતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ધાનેરા આઈસીડીપીએસ કચેરીમાં ખાલી ડબ્બા તેમજ બારદાન અને ભંગાર બે મહિના પહેલા બારોબાર વેચી મારવામાં આવ્યા હતા અને તે રૂપિયા પણ બારોબાર ચાલુ કરી દીધા હોવાનું સમાચાર મીડિયામાં આવતા આ રૂપિયા તાત્કાલિક બેંકમાં ભરવામાં આવ્યા હતા. તે સિવાય નારી સંમેલનના બીલ બારોબાર સીડીપીઓએ … Read more