રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ EPFO પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર

Employment Minister Dr. Mansukh Mandaviya changes rules of EPFO ​​pension scheme

Business: રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા માહિતી આપવામાં આવી છે કે, જો કોઈ કર્મચારી નિવૃત્ત થયા પછી ઈચ્છે, તો તે પોતાના પીએફ ખાતામાં જમા થયેલ સંપૂર્ણ રકમને પેન્શન ફંડમાં ડાયવર્ટ કરી શકે છે. આ રીતે, કર્મચારીને વધુ પેન્શન મળી શકે છે. સરકાર આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે, અને તમામ પાસાઓનું ધ્યાન રાખીને આ નિયમોમાં સુધારો કરવામાં આવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

જુલાઈ મહિના દરમિયાન ઈપીએફઓમાં લગભગ 20 લાખ નવા કર્મચારી જોડાયા છે, જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. જુલાઈમાં કુલ 1994 હજાર લોકોની નવી નોકરીઓ શરૂ થતાં ઈપીએફઓમાં નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 10.52 લાખ કર્મચારીોએ પ્રથમ વખત નોકરી શરૂ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ ઈપીએફઓ પોર્ટલ સંબંધિત સમસ્યાઓ અંગે જણાવ્યું છે કે, અમે ઈપીએફઓ પોર્ટલને બેન્કિંગ વેબસાઈટની જેમ વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. આવતી છ મહિનામાં આ પોર્ટલમાં વ્યાપક સુધારો જોવા મળશે. બેન્કિંગ પોર્ટલની જેમ, ઈપીએફઓ પોર્ટલ પર પણ કર્મચારીઓએ એક જ ક્લિક દ્વારા તમામ સેવાઓ પ્રાપ્ત કરી શકશે. આ માટે સમગ્ર સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01