INDIA : દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈમરજન્સી સર્જાઈ

ફ્લાઈટ એટલી તીવ્રતાથી ઝટકો લાગ્યો હતો કે ઘણા મુસાફરો ઘાયલ થયા હતા સામાન્ય રીતે જ્યારે હવામાનમાં કોઈ ખામી હોય ત્યારે આવું થાય છે. આવી સ્થિતિમાં એક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે. પરંતુ ફ્લાઈટની અંદર સખત અવાજ આવે છે. ઓક્સિજનનું સ્તર પણ ક્યારેક ઓછું થવા લાગે છે. જો કે અહીં આવું કંઈ થયું નથી. થોડીક જ … Read more

CHHATTISGARH : રોગડા ગામમાં ઝેરી દારૂ પીવાથી સેનાના જવાન સહિત 3 લોકોના મોત

ઝેરી દારૂ પીવાથી સેનાના જવાન સહિત 3 લોકોના મોત છત્તીસગઢના જાંજગીર જિલ્લાના નવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રોગડા ગામમાં ઝેરી દારૂ પીવાથી સેનાના જવાન સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. ગામમાં રહેતા ત્રણ લોકોએ દારૂ પીધો હતો ત્યારબાદ તેઓ થોડીવાર પછી બેભાન થઈ ગયા હતા. ગ્રામજનોની મદદથી ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેઓને … Read more

KOLKATTA : મચ્છર કરડવાથી મોત થતા મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, શું ઈન્સ્યોરન્સના પૈસા મળશે?

કોલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે મચ્છરના કરડવાથી મૃત્યુ એ “અકસ્માત” નથી અને તેથી ‘અકસ્માત’ વીમા હેઠળ વીમાપાત્ર નથી. આ જ તર્ક સાથે, કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસુમી ભટ્ટાચાર્યએ ડિસેમ્બર ૨૦૨૧ માં ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા એક સેવા આપતા સૈનિકની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં વીમા કંપનીના ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના પત્રને રદ કરવાની … Read more

VISNAGAR : મલેરિયા અટકાવવા તાલુકા હેલ્થ ઓફીસર નો પ્રયોગ

વિસનગર તાલુકાના ગોઠવા ગામે પાણીના સ્થળોએ પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવી વિસનગરમાં જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી મહેસાણા નરેન્દ્રસિંહ રાઠોડ ના માર્ગદર્શન અને ડોક્ટર આર.ડી.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી વિસનગરની હાજરીમાં વિસનગરની મધર હેચરીમાંથી પોરા ભક્ષક માછલીનું કલેક્શન કરી વિસનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોઠવાના તમામ ગામોમાં ’16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી ના ભાગરૂપે ડેન્ગ્યુ,મેલરીયા,ચિકનગુનિયા જેવા … Read more

PATAN : પાટણના હારીજમાં હાર્ટ અટેકથી મહિલાનું મોત

પાટણના હારીજમાં એક મહિલાનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પાટણના હારીજમાં આવેલા સિદ્ધિ યોગી રેસિડેન્સીમાં રહેતા હસુમતી બેનનું હાર્ટ અટેકથી મોત થયું છે. હસુમતી બેનના ઘરમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે અને ગઈકાલે રાસ ગરબા ચાલી રહ્યા હતા. તે દરમિયાન હસુમતી બેનને છાતીમાં દુખાવો થયો હતો. પરિવાર હસુમતી બેનને હોસ્પિટલ લઇ જાય … Read more

AHMEDABAD : ગુજરાતમાં કોરોનાના નવા ૩૬૪ કેસ સાથે એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૩૬૪ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૪૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક દર્દીનું મોત પણ થયું છે. જ્યારે ૩૪૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ. સમગ્ર … Read more

CHINA : ચીનમાં વધુ એક વાયરસે મચાવ્યો કહેર,વધુ એક નવા વાઈરસનો ખતરો!

વધી રહ્યો છે આ નવા વાઈરસનો ખતરો, ચીનમાં H3N8 બર્ડ ફ્લુના કારણે પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં ૫૬ વર્ષની વૃદ્ધાનું H3N8 સંક્રમણના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હોવાનું કહેવાય છે. આ દરમિયાન વધુ એક વાયરસ ચીનમાં માથું ઉચકવા લાગ્યો છે. આ … Read more

AHMEDABAD : ગુજરાતમાં ફરી કોરોના કેસમાં થયો વધારો, લોકોમાં પણ નવી લહેર આવશે તેવી ચિંતા!

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦૧ કેસ સામે આવ્યા…રાહતની વાત છે કે કોઈનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦૧ કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં છેલ્લા … Read more

MUMBAI : ટયુબરકયુલોસીસ(ટીબી)ના કેસ વધારો

મહાનગરપાલિકા  ટીબીના રોગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા ઇચ્છે છે મહાનગરપાલિકાના ટીબી વિભાગનાં સૂત્રોએ એવી  માહિતી આપી હતી કે અમે ૨૦૨૨ના જુલાઇથી અત્યારસુધીમાં  ૭,૬૫૬   વ્યક્તિનું ઘરે જઇને  તબીબી પરીક્ષણ કર્યું હતું, જેમાંથી ૩,૯૫૦ વ્યક્તિમાં ટીબીનાં લક્ષણો જણાયાં હતાં. અમારી ઝુંબેશ દરમિયાન નાગરિકોનો સંતોષકારક પ્રતિસાદ મળ્યો છે.અમને ટીબીનાં લક્ષણો ધરાવતા કેસની ન માહિતી મેળવવામાં સફળતા મળી  છે.જે … Read more

INDIA : કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. છ રાજ્યોને લખેલા તેના પત્રમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક રાજ્યો એવા છે … Read more