INDIA : ભારતીય યાત્રાળુઓને કૈલાસ માન સરોવર માટે નવા નિયમો સામનો કરવો પડશે

ચીને કૈલાશ-માનસરોવર યાત્રા પર ફીમાં વધારો કર્યો, ભારતીયોને રુપિયા 1.85 લાખ જેટલો ખર્ચ થશે કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો- નાથુ પાસ અને ત્રીજો- કાઠમંડુ પાસે કરવામાં આવે છે. આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે. વર્ષ 2019માં 31 હજાર જેટલા ભારતીયો … Read more

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ

દેશના મોટા 5 રાજ્યોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ થતાં ભયજનક પરિસ્થિતી સર્જાઈ. રાજસ્થાનમાં 200થી વધુ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો અને યુપી-હિમાચલમાં રેડ એલર્ટ અચાનક પૂર અને લેન્ડ સ્લાઇડની 36 ઘટનાઓમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે ♦ ચાલો જાણીએ 5 રાજયોની શું પરિસ્થિતી છે. મધ્યપ્રદેશ : 60 ઈંચ વરસાદ છેલ્લા 48 કલાકથી વધુ સમયથી … Read more