અભિનેત્રી તનાઝ ઈરાની અને અભિનેતા બખ્તિયાર ઈરાની લગ્નને લઈ પરિવાર નારાજ

Family upset over actress Tanaz Irani and actor Bakhtiar Irani's marriage

Entertainment: અભિનેત્રી તનાઝ ઈરાની અને અભિનેતા બખ્તિયાર ઈરાની ટેલિવિઝનની દુનિયામાં જાણીતા કપલ છે. તેમણે 2007માં લગ્ન કર્યા અને ત્યારથી તેમનો સંબંધ ક્યારેય તૂટી શક્યો નથી. તાજેતરમાં એક પોડકાસ્ટમાં, તનાઝ અને બખ્તિયારે પોતાની પ્રેમકથા શેર કરી હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

કપલે જણાવ્યુ કે, “લગ્નના એક વર્ષ પહેલા અમે લિવ ઇનમાં રહ્યા હતા, પરંતુ આ નિર્ણયને લઈને તનાઝના પરિવારજનો ખૂબ નારાજ હતા. તેઓ અમારા સંબંધના વિરુદ્ધ હતા, જેના પરિણામે પરિવાર દ્વારા તનાઝ અને મને ઘરની બહાર કાઢવામાં આવી હતી.” બખ્તિયારએ ઉમેર્યું કે, જ્યારે તનાઝનો પરિવાર એક પારિવારિક પ્રવાસ પર જતી વખતે, તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ મારી સાથે રહેવા ઇચ્છતા હોય, તો તેમને ઘર છોડી દેવું પડશે.

તનાઝે જણાવ્યું હતું, “ત્યારે મેં બખ્તિયારને કહ્યું કે, તેને ઘરમાંથી બહાર જવું જોઈએ, જેથી હું મારા પરિવાર સાથે વાત કરી શકું. મેં તેમને વિનંતી કરી કે મહેરબાની કરીને ઘર છોડીને જાઓ, કારણ કે મને મારા પરિવાર સાથે વાત કરવાની જરૂર છે.” બખ્તિયાર આ વાત સાંભળીને રડી રહ્યો હતો, અને હું પણ માનસિક રીતે દોહાના પ્રવેશમાં હતી. અમારાં બંને પરિવારો અમારા સંબંધનો વિરોધ કરી રહ્યા હતા, અને લગ્ન માટે પરિવારને મનાવવું સરળ નહોતું. પરંતુ અમે બંને આ મામલામાં સ્પષ્ટ હતા કે, જયારે સુધી અમારા પરિવાર રાજી ન થાય ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01