Nirbhay Marg News

અંબાજીથી ‘જનજાતિય ગૌરવ યાત્રા’નો પ્રારંભ, આદિવાસી નેતાઓ નજરકેદ

જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા કેટલાક આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી...

લુંટ સાથે હત્યાના વણશોધાયેલ ગુન્હામાં એક ઇસમને ઝડપી ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક  ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક   નિતેશ પાંડેય સાહેબે તા.૦૧ ૧૧ ૨૦૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એકલાં રહેતાં માજીની હત્યા કરી...