INDIA : ભારતીય યાત્રાળુઓને કૈલાસ માન સરોવર માટે નવા નિયમો સામનો કરવો પડશે
ચીને કૈલાશ-માનસરોવર યાત્રા પર ફીમાં વધારો કર્યો, ભારતીયોને રુપિયા 1.85 લાખ જેટલો ખર્ચ થશે કૈલાસ માનસરોવર યાત્રા 3 અલગ-અલગ હાઈવેથી કરવામાં આવે છે. પ્રથમ- લિપુલેખ પાસ, બીજો- નાથુ પાસ અને ત્રીજો- કાઠમંડુ પાસે કરવામાં આવે છે. આ ત્રણ રૂટ ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 21 દિવસનો લાગે છે. વર્ષ 2019માં 31 હજાર જેટલા ભારતીયો … Read more