મા અંબાને ૧૦૧ કીલો કેકનો પ્રસાદ , અંબાજી ઝગમગી ઉઠ્યું.

પોષી પૂનમે માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી ધામમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. હાથીની સવારી સાથે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તોએ ભાગ લીધો હતો. આજે માના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અંબાજી મંદિરના ચાચર ચોકમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તો આદિવાસી આશ્રમ શાળાના બાલિકાઓએ મહાઆરતીની પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો. બે દિવસથી યોજાયેલા … Read more

દેવતાઓ ઋષિઓનું મહાપર્વ કાર્તકીપૂનમ બે દિવસ ઉજવાશે

કારતક મહિનાની છેલ્લી તિથિ એટલે કે કાર્તકી પૂનમ. કારતક મહિનાની પૂનમને પુરાણોમાં ખૂબ જ ખાસ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું, દીપદાન ક્યા કરવું અને કયા દેવતાઓની પૂજા કરવાથી શું ફળ મળશે. આ દરેક બાબતો પદ્મ, સ્કંદ, બ્રહ્મ અને મત્સ્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવી છે. આ વર્ષે પૂનમ તિથિ 7 નવેમ્બરના રોજ … Read more

ભાપડી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એક દિવસીય ગરબાનું કરાયું આયોજન

થરાદ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૨ને મંગળવારના રોજ માતાજીના નવમાં નોરતે એક દિવસીય ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું,. ગરબાની શરૂઆત શાળાના આચાર્ય દશરથભાઈ દરજી તથા શાળા પરિવાર દ્વારા માતાજીની આરતીથી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માતાજીને બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સૌએે સાથે પ્રસાદ લીધા બાદ પરંપરાગત પોષાકમાં … Read more

ગાંધીનગર ના રાંદેસણ ખાતે આવેલ લેન્ડમાર્ક લિવિંગ માં સુંદર નવરાત્રી નું આયોજન

પાર્ટી પ્લોટ ના ગરબા આવી ગયા પછી જયારે શેરી ગરબા નું મહત્વ ઓછું થતું જાય છે ત્યારે લેન્ડમાર્ક લિવિંગ ખાતે આપડી ભાતીગઢ સંસ્કૃતિ ને જીવંત રાખવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયુ છે. ફ્લેટ ની સ્કીમ માં પણ આવું આયોજન થઇ શકે, અને પરિવાર એક સાથે માઁ આદ્યશક્તિ અંબામાં ના ગરબા ના તાલે ઝુમી શકે તેવું ઉમદા … Read more

વિસનગરની શીરડીનગરમાં નવરાત્રિનુ બીજું નોરતું

નાના થી મોટા ગરબે ઘૂમ્યા, દરેક ખેલૈયા અલગ અંદાજમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા દ્વિતીયં બ્રહ્મચારિણી નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. વળી માતાના … Read more

વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર

51 વર્ષથી પરંપરાગત ચાલતું આવતું માતાજીનું કરવટુ વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા 51 વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રી દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડ ના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે છે. 51 વર્ષથી પરંપરાગત કરવટુ ચાલ્યું … Read more

વાવના ભડવેલ ગામે યોજાયો સંગીતમય સુંદરકાંડ

વાવ તાલુકાના ભડવેલ ગામે રામ નામ જપ કુટિરમાં આચાર્ય હરિદાસ મહારાજના સાનિધ્યમાં સંગીતમય સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભડવેલ ગામે યોજાયેલા સુંદરકાંડ પઠનમાં શાસ્ત્રી રણછોડભાઈ આચાર્યના મુખેથી સંગીતમય સૂરે સુંદરકાંડનું પઠન તેમજ વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત કરી ભક્તિરસ પીરસવામાં આવ્યો હતો. જેમાં લોકોએ સુંદરકાંડનું પઠન કરી ભક્તિના રંગે તરબોળ થયા હતા. સુંદરકાંડ પઠન કરી ઉપસ્થિત … Read more

માલધારી સમાજના વાળીનાથધામ નિર્માણ માટે સરકારે 5.32 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી

માલધારી સમાજના આસ્થાના પ્રતીક તરભ વાળીનાથ ધામમાં મંદિરના વિકાસ માટે સરકારે 5.32 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ સમસ્ત માલધારી સમાજનું આસ્થાનું પ્રતીક વાળીનાથ ધામમાં મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ની ફાળવણી કરી છે..જેમાં ઐતિહાસિક 900 વર્ષ જૂના રબારી સમાજની ગુરુ ગાદી વાળીનાથ ધામ ના નવીન મંદિરના વિકાસ અને જીણોદ્વાર માટે … Read more

નાગપાંચમ : નાગદેવની આકૃતિ બનાવીને પૂજા કરવાથી સંકટ દૂર થાય છે

પંચાંગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ નાગપાંચમ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણ રીતે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. પૌરાણિક માન્યતા છે કે નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક કાળથી જ સાપને દેવતાઓની જેમ પૂજવાની પરંપરા છે. નાગદેવની પૂજા … Read more

દાહોદના ફતેપુરા નગર ખાતે ડબગર સમાજ દ્વારા દશામાની રામવાડી શોભાયાત્રા…

દાહોદના ફતેપુરા નગર ખાતે ડબગર સમાજ દ્વારા દશામાની રામવાડી શોભાયાત્રા… આજે ફતેપુરા નગરમાં ડબગર સમાજ દ્વારા રામ રામવાડી જે વર્ષોથી પરંપરાજે સમાજ ડબગર દ્વારા ભગવાનની શોભાયાત્રા ફતેપુરા નગરના વિવિધ માર્ગોપર કાઢવામાં આવે છે તે કોરોના પછી હવે બે વર્ષ વીતી ગયા પછી આજે ફતેપુરા નગરમાં ભાઈઓ બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકી ની આજે ભવ્ય શોભાયાત્રા … Read more