કડીમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાની મેલી મુરાદ પર પોલીસે ફેરવ્યું પાણી

કડી તાલુકાના કલ્યાણપુરા ગામના વતની અને હાલ કરી ભગવતી સોસાયટીમાં રહેતા વિજય પટેલ કે જેઓ સંતરામ શોપિંગ સેન્ટરની અંદર ગિફ્ટ આર્ટીકલનો વ્યવસાય કરતા હતા. જે દરમિયાન તેઓ 24 જાન્યુઆરીના દિવસે રાત્રે દુકાનનું કામ પતાવીને પોતાના ઘર તરફ બુલેટ લઈને જઈ રહ્યા હતા. જે દરમિયાન નાની કડી રોડ ઉપર આવેલા મેઘના છાત્રાલય પાસે પહોંચતા પાછળથી આવી … Read more

જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર નગર ની વિસ્તૃત બેઠક યોજાઈ..

સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી અને સૌરાષ્ટ્ર પ્રાંત ના વિશેષ સંપર્ક સહ સંયોજક અને જુનાગઢ મહાનગર વાલી ચંદુભાઈ રૈયાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર દ્વારા નગર ની વિસ્તૃત બેઠક નું આયોજન ગાયત્રી સ્કૂલ, ઝાંઝરડા રોડ ખાતે કરાયું જેમાં જુનાગઢ મહાનગર ના પ્રખંડ અને ખંડ માંથી બહોળી સંખ્યામાં કર્યેકર્તાઓ ઉપસ્થિત રહેલ. આ … Read more

સરકારી વિજ્ઞાન કોલેજ થરાદમાં G20 જનજાગૃતિ પોસ્ટર સ્પર્ધા યોજાઈ

  સમૂહ ૨૦ એટલે વિશ્વના તાકાતવાન દેશોનું આર્થિક બાબતે ચિંતન કરતું વૈશ્વિક સંગઠન જે G20સમૂહનું અધ્યક્ષ પદ ભારતને મળ્યુ હોઈ પ્રત્યેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. આ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ ખાતે વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે તે હેતુથી પ્રિન્સિપાલ ડૉ.જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ G20 પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર/પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. … Read more

ધાનેરા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મામલતદારના કમાઉ દિકરાઓ હોવાની લોકમુખે ચર્ચા

ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલક કહી રહ્યા હતા કે અમે પત્રકાર ને દિવાળીની શુભ કામનાઓ પાઠવવા મધ્યાહન ભોજન મામલતદારને માસીક ૧૦૦ રૂપિયા આપી રહ્યા છીએ. જેને કારણે અમારી રજા પણ કપાતી નથી અને બહાર ગામ જવાનું હોય અને રસોઈ બનાવવાની પણ રજા કપાતી નથી તેથી અમે ફંડ મામલતદારને આપીએ છીએ તેમ … Read more

થરાદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો, વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ

થરાદમાં સટ્ટા બજારનો ધંધો ધમધમતો હોવાની લોક દરબારમાં કરાઈ રજૂઆત રાજયમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી વ્યાજખોરોને ડામવા સરકારનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ગતરોજ સાંજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા એસપીનો લોક દરબાર યોજાયો હતો. થરાદ ખાતે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોક દરબારમાં રાજકીય- સામાજિક અગ્રણીઓ, વડિલો, યુવાઓ, બહેનો … Read more

અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર બરેલવી અને ખાદિમો એકબીજા સાથે બાખડ્યા

અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર શનિવારે મોડી રાત્રે ઝપાઝપી અને હંગામો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વાર્ષિક ઉર્સની છઠ્ઠી રાત્રિ દરમિયાન આ હંગામો થયો હતો. પોલીસનું કહેવું છે કે સૂત્રોચ્ચારના કારણે બરેલવી અને ખાદિમો એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને તેમાંથી માથાકૂટ વધી. પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો. શાંતિ ભંગના આરોપમાં … Read more

આદર્શ ઉચ્ચ પ્રા. શાળા, વિસનગરમાં વાલી મીટીંગ યોજાઈ.

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ. ઉચ્ચ.પ્રા.વિ વિસનગરમાં ધોરણ :- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અને તેમના જીવન ઘડતરમાં કેવીરીતે આગળ વધવું તે હેતુસર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી બાળાઓએ પ્રાર્થનાનું સુંદર આયોજન કર્યું હતું. ત્યારબાદ શાળાના … Read more

સાબરકાંઠાના ખેડબ્રહ્માના આધેડ વેપારીનું મોત, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કાપડના વેપારી બે દિવસ પહેલા ગુમ થયેલા હતા, જોકે બે દિવસ પછી શનિવારના રોજ બપોરે ઇડરના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઇડર પોલીસે લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી, સમગ્ર ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ખેડબ્રહ્માની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ સ્ટેશન … Read more

જુનિયર ક્લાર્કના પેપર લીંકનો મામલો, ઉમેદવારોની આશા ફેરવાઈ નિરાશામાં

૨૯મીના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે પહેલાં પેપર લીકનું પાપ પ્રકાશિત થતાં ઉમેદવારોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું, જોકે ઉમેદવારોની વર્ષોની કરેલ મહેનત પર પાણી ફરી વળતાં ઉમેદવારોમાં સરકાર પ્રત્યે નારાજગી ભભૂકી ઉઠી હતી. પરીક્ષાને લઈને ઉમેદવારો અનેરા ઉત્સાહ સાથે પરીક્ષા સેન્ટરો સુધી ગત રાત્રીના રોજ પરીક્ષા સ્થાન … Read more

ઇડર ના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

સાબરકાંઠાના ખેડબ્રહ્મા માં કાપડના વેપારી બે દિવસ પહેલા ગુમ થયેલા હતા. બે દિવસ પછી શનિવારના રોજ બપોરે ઇડર ના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ઇડર પોલીસે લાશ નો કબજો મેળવી પીએમ વગેરે હાથ ધરી એડી તપાસ હાથ ધરી હતી … સમગ્ર સર્ચની ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ખેડબ્રહ્મા ની … Read more