ગાંધીનગર ના રાંદેસણ ખાતે આવેલ લેન્ડમાર્ક લિવિંગ માં સુંદર નવરાત્રી નું આયોજન

પાર્ટી પ્લોટ ના ગરબા આવી ગયા પછી જયારે શેરી ગરબા નું મહત્વ ઓછું થતું જાય છે ત્યારે લેન્ડમાર્ક લિવિંગ ખાતે આપડી ભાતીગઢ સંસ્કૃતિ ને જીવંત રાખવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયુ છે. ફ્લેટ ની સ્કીમ માં પણ આવું આયોજન થઇ શકે, અને પરિવાર એક સાથે માઁ આદ્યશક્તિ અંબામાં ના ગરબા ના તાલે ઝુમી શકે તેવું ઉમદા … Read more

વિસનગરની શીરડીનગરમાં નવરાત્રિનુ બીજું નોરતું

નાના થી મોટા ગરબે ઘૂમ્યા, દરેક ખેલૈયા અલગ અંદાજમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા દ્વિતીયં બ્રહ્મચારિણી નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. વળી માતાના … Read more

વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર

51 વર્ષથી પરંપરાગત ચાલતું આવતું માતાજીનું કરવટુ વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા 51 વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રી દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડ ના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે છે. 51 વર્ષથી પરંપરાગત કરવટુ ચાલ્યું … Read more

અરવલ્લી જિલ્લામાં રહેતા બનાસકાંઠાના બ્રહ્મબંધુઓએ સમાજના મંડળની કરી રચના

કળિયુગમાં સંગઠન શક્તિને મહાશક્તિ ગણવામાં આવે છે, જોકે કોઈ પણ કાર્યને સાર્થક બનાવવા માટે મંડળ હોવું જરૂરી હોઈ સામાજિક સહિત વિવિધ મંડળોની રચના કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં રહી નોકરી- ધંધો કરતા બનાસકાંઠા જિલ્લાના ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજના બંધુઓએ અરવલ્લી ખાતે સમાજના મંડળની સ્થાપના કરી હતી, અરવલ્લી ખાતે રહેતા શ્રી પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ … Read more

સરકારી કોલેજ થરાદ ખાતે સર્જનાત્મક લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સરકારના પરિપત્ર મુજબ ક્લાઈમેટ ચેન્જ યુથ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ. એમ.જે. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ આજે બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્પર્ધા સર્જનાત્મક લેખનમાં પુન: પ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ/બચાવ, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ, નૈસર્ગિક ખેતી જેવા વિષયો ઊપર ૧૪ વિદ્યાર્થી ભાઈઓ અને ૬ વિદ્યાર્થીની બહેનો એમ કુલ ૨૦ વિદ્યાર્થીઓએ … Read more

વાવના ભડવેલ ગામે યોજાયો સંગીતમય સુંદરકાંડ

વાવ તાલુકાના ભડવેલ ગામે રામ નામ જપ કુટિરમાં આચાર્ય હરિદાસ મહારાજના સાનિધ્યમાં સંગીતમય સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભડવેલ ગામે યોજાયેલા સુંદરકાંડ પઠનમાં શાસ્ત્રી રણછોડભાઈ આચાર્યના મુખેથી સંગીતમય સૂરે સુંદરકાંડનું પઠન તેમજ વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત કરી ભક્તિરસ પીરસવામાં આવ્યો હતો. જેમાં લોકોએ સુંદરકાંડનું પઠન કરી ભક્તિના રંગે તરબોળ થયા હતા. સુંદરકાંડ પઠન કરી ઉપસ્થિત … Read more

સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રૂ.એક લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

નાયબ મામલતદાર અમરસિંહ રમણભાઈ ચૌધરી એ.સી.બી. ના સકંજામાં, દસ્તાવેજની નોંધની નકલ આપવા માટે માંગી હતી લાંચ સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અમરસિંહ ચૌધરીને આજે લાંચ રૂશ્વત બ્યુરોની ટીમે રૂપિયા એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ વાતની જાણ સમગ્ર કચેરીમાં થતા જાણે કે સન્નાટો વ્યાપી ગયો હતો અને લાચીયા અધિકારીઓમાં એક જાતનો ડર … Read more

માલધારી સમાજના વાળીનાથધામ નિર્માણ માટે સરકારે 5.32 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી

માલધારી સમાજના આસ્થાના પ્રતીક તરભ વાળીનાથ ધામમાં મંદિરના વિકાસ માટે સરકારે 5.32 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ સમસ્ત માલધારી સમાજનું આસ્થાનું પ્રતીક વાળીનાથ ધામમાં મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ની ફાળવણી કરી છે..જેમાં ઐતિહાસિક 900 વર્ષ જૂના રબારી સમાજની ગુરુ ગાદી વાળીનાથ ધામ ના નવીન મંદિરના વિકાસ અને જીણોદ્વાર માટે … Read more

બોટાદના ગઢડા થી ઢસા સુધી નવાં રોડનું તંત્ર દ્વારા યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

ગઢડા ઉમરાળા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિત ગઢડા ભાજપ આગેવાનો ના પ્રયાસો થી આજરોજ ગઢડા થી ઢસા રોડનું યુધ્ધ ના ધોરણે રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઢસા થી બોટાદ સુધી નવાં રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ઢસા થી ગઢડા રોડનું યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતાં આ હાઇવે રોડ પર થી … Read more

ગૌપ્રેમી લોકોએ થરાદમાં દુકાનો સજ્જડ બંધ રાખી ગુજરાત બંધના એલાનને સમર્થન આપ્યું

હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજજો આપવામાં આવ્યું હોઈ પૂજનીય ગણવામાં આવે છે, જોકે સરકારે ગૌમાતા માટે નિભાવ સહાય પેટે ૫૦૦ કરોડ ફાળવવાનું જાહેર કર્યું છતાં બજેટ ન ફાળવાતા ગૌભક્તોમાં રોષ ભભૂકી ઉઠતા ગૌપ્રેમીઓ તબક્કાવાર આંદોલન શરૂ કરી દીધું છે, ત્યારે ગાંધીનગર ખાતે ગૌરક્ષા આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા ગૌભક્તો, સાધુ-સંતોઓ તબક્કાવાર ચાલતા આંદોલનને વેગ આપવા ગતરોજ … Read more