ગેરકાયદેસર કનેકશન મુદ્દે સવપુરાના ૧૪ ઈસમો સામે અટકાયતી પગલાં લેવા કરાઈ રજૂઆત

જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી મીટીંગ બાદ જીલ્લા પાણી પુરવઠા વિભાગની સૂચના બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા ઠેર ઠેર પંથકોમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવાનો દોર અકબંધ હોઈ થરાદ ખાતે કેટલાક ઈસમો સામે ફરિયાદ થયા બાદ અન્ય ઈસમો સામે કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે પાઈપલાઈનમાંથી ગેર કાયદેસર પાણી મેળવતા થરાદના સવપુરા ગામના … Read more

બાતમીના આધારે મોરૈયા થી જુગારધામ ઝડપાયું

હે.કો. ધર્મેનદ્રસિંહ ડોડ તથા પો.કો વિપુલસિંહ દાયમાં ની બાતમી થી મોરૈયા થી જુગારધામ ઝડપાયું પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રશેખર અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાધ્વ અમદાવાદ ગ્રામ્ય નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ, સાણંદ નાઓ તરફથી જીલ્લામા પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા જરુરી સુચનો આપેલ જેના ભાગરૂપે ચાંગોદર પો.સ્ટેના પો.ઈન્સ. એન.એન.પારગીના માર્ગદર્શન હેઠળ … Read more

ગાંગડ ગામમાં સાત ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ નખાતા જીવદયાપ્રેમીમાં રોષ

બાવળા તાલુકાના ગાંગડ ગામ માં છેલ્લા કેટલાક સમય થી રખડતી ગાય અને ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ નાખ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં તાજેતરમાં ફરી આવો બનાવ બન્યો હતો. જેમાં ગોવંશ ની વેદના જોઈ જીવદયાપ્રેમીમાં અરેરાટી સાથે રોષ પણ ભડક્યો હતો. આવા તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માગણી ઉઠી છે. ગાંગડ ગ્રામ્ય અને સીમ … Read more

રાધનપુર રેફરલમાં સગા દર્દી ને મળવા ગયેલા પત્રકાર ઉપર જીવલેણ હુમલો

ઓપરેશન કરવાની બ્લેડથી કર્યો હુમલો જુની અદાવતમાં થયો હિચકારો હુમલો પીડિત પત્રકારે નોંધાવી પોલીસ ફરીયાદ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં રાધનપુર નો વિષ્ણુભાઈ રાધનપુર નો પત્રકાર તેના સંબંધી દર્દી ને મળવા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં મળવા ગયેલ તે સમયે કોઈ જૂની અદાવત રાખી ડોક્ટરો અને તેના માણસો એ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો.જીવલેણ હુમલા માં પત્રકાર ને ડોકટર … Read more

સાણંદના વિંછીયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદ યોજાયો

સાણંદ તાલુકા ના વિંછીયા ગામે આમ આદમી પાટી એ જન સંવાદ કાયૅકમ કરવામા આવ્યો હતો સાણંદ બાવળા વિધાનસભા પ્રભારી કુલદીપસિંહ દ્વારા જન સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાણંદ ખાતે ડાયરાનુંં પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્ર ગોપાલભાઇ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખભાઇ પટેલ તથા અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણભાઈ પટેલ, અમદાવાદ … Read more

સાણંદની સોની બજારમાં અચાનક ભારતીય માનક બ્યુરો દ્રારા સોના-ચાંદીની તપાસ

મોટા ભાગના જ્વેલર્સની દુકાનો જોવા મળી બંધ હાલતમાં સાણંદની સોની બજારમાં અચાનક ભારતીય માનક બ્યુરો દ્રારા સોના-ચાંદીની તપાસ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં આવેલી સોની બજારમાં સોની-ચાંદીની દુકાનોમાં ભારતીય માનક બ્યુરો દ્વારા આજથી લગભગ 120 જેટલી તમામ સોના-ચાંદીની દુકાનોમાં હોલમાર્ક યુનિક આઇન્ડિફિકેસન(HUID) દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં સોના-ચાંદીના વેપારીના લાઇસન્સ ચેક કરવામાં આવે … Read more

પીકે એ પાડી “ના” , ગુજરાત ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો

રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઑફર ઠુકરાવી ચુંટણી રણનીતિ ઘડવામાં માહેર છે પીકે રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટ કરી આપી જાણકારી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફર ઠુકરાવી દીધી છે અને કહ્યું છે કે કોંગ્રેસને મારા કરતા પણ વધારે મજબુત લીડરશીપની જરૂર છે.માળખા કરતા પણ વધારે મુળમાં બદલાવની જરૂરીયાત છે અને પી.કે કોંગ્રેસ સાથે કામ નહી કરે એવું … Read more

પાલીની ગૌશાળામાં સેવાભાવીઓએ કરી મીઠા પાણીના ટેન્કરોની વ્યવસ્થા

રાજસ્થાનના પાલી જીલ્લાની ગૌશાળામાં સેવાભાવીઓએ કરી મીઠા પાણીના ટેન્કરોની વ્યવસ્થા ગૌશાળામાં ખારું પાણી હોઈ બનાસકાંઠાથી કરી આપી મીઠા પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા…. જળ એ જીવન માટે અતિ આવશ્યક હોઈ જળ એજ જીવન સૂત્ર સાર્થક થાય છે, ત્યારે રાજસ્થાન રાજયના પાલી જીલ્લાની ચાર ભુજા ગૌશાળા ખાતે બનાસકાંઠા બજરંગ સેનાના કાર્યકરોએ મીઠા પાણીનાં ટેન્કરો પહોચાડી ઉમદા કામગીરી બજાવી … Read more

પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પિતાની યાદમાં “પિતૃ પુષ્પાંજલિ” પુસ્તકનું કરાયું વિમોચન

પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ પિતાની યાદમાં “પિતૃ પુષ્પાંજલિ” પુસ્તકનું કરાયું વિમોચન સનાતન હિન્દુ ધર્મમાં પિતાની વિશેષ મહત્વ રહેલો છે પિતાનૂ ઋણ ચુકવી શકતુ નથી તેમજ પિતૃઓને દેવ નો દરજ્જો આપવામાં આવેલ છે જે ઘરમાં પિતૃઓ ની કૃપાદ્રષ્ટિ રહે એ ઘરમાં ખુશાલી રહે છે ત્યારે મૂળ વાવ તાલુકાના ગોલ ગામના વતની પણ થરાદ નગરને પોતાની કર્મભૂમિ … Read more

સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદાની કેનાલમાં 15 દિવસ અગાઉ કેનાલમાં પાણી બંધ કરાતા હજારો માછલીઓનાં મોત

સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદાની કેનાલમાં 15 દિવસ અગાઉ કેનાલમાં પાણી બંધ કરાતા કેનાલો ખાલીખમ થઈ હતી.જ્યારે બે દિવસ અગાઉ કેનાલમાં પાણી છોડતા હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ કેનાલના પાણીમાં તરતી જોવા મળી હતી.સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ નજીક આવેલ કિલાણા, વાવડી, રામપુરા, વરણોસરી અને ઝઝામ ગામના લોકો કચ્છ બ્રાન્ચ કેનાલમાં મોટર મુકી પાણી … Read more