ધંધુકા અને શેરગઢની ઘટનાને પગલે કરણીસેના દ્વારા થરાદમાં આવેદન પત્ર અપાયું
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થરાદ પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર ધંધુકા અને રાધનપુરના શેરગઢના મામલે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા કરી માંગ.. થરાદ ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે ધંધુકા મુકામે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુરના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દિકરી ઉપર … Read more