ધંધુકા અને શેરગઢની ઘટનાને પગલે કરણીસેના દ્વારા થરાદમાં આવેદન પત્ર અપાયું

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થરાદ પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર ધંધુકા અને રાધનપુરના શેરગઢના મામલે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા કરી માંગ.. થરાદ ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે ધંધુકા મુકામે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુરના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દિકરી ઉપર … Read more

જમાલપોરમાં છેતરપિંડી કરાયાની ફ્લેટધારકોની પોલીસને રજૂઆત

નવસારી-વિજલપોર પાલીકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 13મા આવેલ જમાલપોરના નીલકંઠ રેસિડેન્સીના ફ્લેટધારકોએ પોતાના જ બિલ્ડર પેઢી વિરુદ્ધ છેતરપીંડી કર્યાની ફરિયાદ જિલ્લા પોલીસ વડાને કરી ન્યાયની માંગ કરી હતી. નવસારી-વિજલપોર શહેરના નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકોએ એસપીને તેમની બિલ્ડીંગ બનાવનારે છેતરપીંડી કર્યા હોવાની ફરિયાદ એસપી નવસારીને ઉદેશીને ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું કે, ઉપરોક્ત નીલકંઠ રેસિડેન્સી નામની … Read more

ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે સાણંદમાં આવેદનપત્ર અપાયું

સાણંદમાં કિશન ભરવાડની હત્યાની ઘટના મામલે આવેદનપત્ર અપાયું ધંધુકામાં થયેલ હત્યાને લઈને સાણંદમાં પણ પડઘા પડ્યા છે તે મામલે 29 જાન્યુઆરી ને શનિવાર ના રોજ બપોરે 2 વાગે સાણંદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે સમગ્ર હિન્દૂ જાગૃત નાગરિકો એકઠા થયા હતા આ જાગૃત નાગરિકોએ કિશન ભરવાડની ક્રૂર હત્યા થઈ છે એ મામલે માલધારી સમાજ,વિશ્વ હિન્દુ પરિષદ,હિન્દૂ … Read more

ધંધુકાના હત્યા કેસનું પાકિસ્તાન સાથે કનેક્શન

મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જાેડાયેલા હોવાનું ખુલ્યું અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જાેડાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન … Read more

ઊંઝા પોલીસ લોકઅપમાં પોક્સોના આરોપીનો ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ

ઊંઝા તાલુકાના દાસજની સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસે બનાસકાંઠાના શિહોરી તાલુકાના રાણેર ગામના ભોપાજી ઉર્ફે લાલો કુંવરજી જાદવ ઠાકોર (૨૯)ની ધરપકડ કરી હતી અને કોટેજ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ બાદ રાત્રે લોકઅપમાં રખાયો હતો. લોકઅપના બાથરૂમમાં જઈ આરોપી ભોપાજી ઠાકોરે બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરતાં લોકઅપમાં રહેલા અન્ય આરોપીઓએ પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસે કોટેજ … Read more

સંતરામપુરના આંજણવામાંથી ૫૦૦ની નકલી નોટો સાથે મહિલા ઝબ્બે

આંજણવા ગામે મનસુખભાઇના ધરે છાપો મારીને નકલી નોટોની શોધખોળ કરી હતી. પોલીસે ઘરમાં મનસુખના કપડાની તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી રૂા. ૫૦૦ની ડુપ્લિકેટ ૩૪ નંગ નકલી નોટોનો જથ્થો મળ્યો હતો. પોલીસે મનસુખની પત્ની સવિતાની અટકાયત કરી હતી. પતિ અને પત્નીએ ૧૭ હજારની બનાવટી ચલણી નોટો પોતે અથવા બીજા વ્યક્તિ પાસે બનાવી ચલણી નોટો બનાવટી હોવાનુ જાણવા … Read more

પત્ની સાથે ઝઘડો થતાં સાળાનું અપહરણ કરી પતિએ લાશ કેનાલમાં નાંખી

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા નજીક રહેતા શેખ પરિવારનો પાંચ વર્ષનો પુત્ર રિયાન શેખ અચાનક ગાયબ થઈ ગયો હતો. ચાર બહેનોનો એકનો એક ભાઈ રિયાન પરિવારમાં ખૂબ લાડકો હતો. તે અચાનક ગાયબ થઇ જતાં પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. બાળકને શોધવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી પણ કોઈ કડી મળી નહીં. પોલીસ … Read more

રાધનપુરમાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ ભેગો થઈ ન્યાય આપવાની અપીલ કરી

રાધનપુરની ચૌધરી યુવતી પર હુમલો અને ધંધુકાના ભરવાડ યુવકના મૃત્યુ બાદ રાધનપુરમાં બંધનું એલાન હતું રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં ર્નિણય કરવામાં આવ્યો હતો કે, … Read more

રશિયાના સાઈબેરિયાના એક ગામમાં બ્લેક સ્નોફોલથી લોકોમાં આશ્ચર્ય

રશિયાના ફાર ઈસ્ટમાં સાઈબિરીયાના મગાડન પ્રદેશમાં આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે. જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેના કારણે કોલસો અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. ઠંડીના વસાહત વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે. સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી દ્વારા … Read more

વડાપ્રધાન મોદી યુપીમાં ૩૧ જાન્યુઆરીથી પ્રથમ વચ્ર્યુઅલ રેલી કરી શકે

pm modi

ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રચારની કમાન સંભાળશે ભાજપના મોટા નેતાઓ યુપી ચૂંટણીને લઈને રાજ્યમાં વ્યાપક પ્રચાર કરી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યુપી ભાજપના વડા સ્વતંત્ર દેવ સિંહ સહિતના મોટાભાગના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત … Read more